શ્રી સરસ્વતી વિદ્યામંદિર આદિપુરમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ
૩૧.૦૮.૨૦૨૩ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર આદિપુર સ્થાનમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરી.
મુખ્ય મહેમાન શ્રી, ટ્રસ્ટીશ્રીઓ, પૂર્વ કચ્છ વિભાગના પર્યાવરણ પ્રમુખ અને ઉપપ્રમુખ, વ્યવસ્થાપક, શિશુ મંદિર, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિકના પ્રધાનાચાર્ય, આચાર્ય અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ગાયત્રી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
ભગવાનજીભાઈ ચૌધરી - સહપ્રમુખ
વિદ્યા ભારતી - પૂર્વ કચ્છ.
પર્યાવરણ વિભાગ.
ગુજરાત.
Comments